વરસાદી પાણીની આવકથી ન્યારી-2 છલોછલ, બે દરવાજા ખોલાયા, આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને સાવચેત કરાયા

રાજકોટ અને આજુબાજુમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારી -2 જળાશયના બે દરવાજા ખોલવા પડ્યાં છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ન્યારી ડેમમાં આવતા સિંચાઈ વિભાગને, ન્યારી ડેમના બે દરવાજા ખોલીને વધારાનું પાણી છોડવાની ફરજ પડી છે. સામાન્ય રીતે ન્યારી ડેમમાંથી જામનગર તરફના ગ્રામ્ય વિસ્તારોમાં સિચાઈનું પાણી પુરુ પાડવામાં આવે છે. હજુ તો […]

વરસાદી પાણીની આવકથી ન્યારી-2 છલોછલ, બે દરવાજા ખોલાયા, આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને સાવચેત કરાયા
Follow Us:
| Updated on: Jul 06, 2020 | 1:26 PM

રાજકોટ અને આજુબાજુમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારી -2 જળાશયના બે દરવાજા ખોલવા પડ્યાં છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ન્યારી ડેમમાં આવતા સિંચાઈ વિભાગને, ન્યારી ડેમના બે દરવાજા ખોલીને વધારાનું પાણી છોડવાની ફરજ પડી છે. સામાન્ય રીતે ન્યારી ડેમમાંથી જામનગર તરફના ગ્રામ્ય વિસ્તારોમાં સિચાઈનું પાણી પુરુ પાડવામાં આવે છે. હજુ તો ચોમાસાના પ્રારંભે જ ન્યારી ડેમ ભરાઈ જતા બે દરવાજા ખોલીને પાણી છોડવુ પડ્યું છે. તો રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં પણ પાણીની મોટી આવક થવા પામી છે. આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. જુઓ વિડીયો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">