તારીખ પર તારીખ,ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર,22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટથી યોજાશે

ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર કરાયો છે. 22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટ થી યોજાશે, અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનારી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને તારીખ 22 ઓગસ્ટ નક્કી કરાઈ હતી, ગૃપ એમાં 49,888 વિદ્યાર્થીઓ આપવાના છે પરીક્ષા. ગૃપ બીમાં 75,519 વિદ્યાર્થીઓ અને ગૃપ એબીમાં 374 વિદ્યાર્થીઓ આપવાના છે […]

તારીખ પર તારીખ,ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર,22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટથી યોજાશે
http://tv9gujarati.in/gujcet-ni-pariks…t-na-roj-yojashe/
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 5:13 AM

ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર કરાયો છે. 22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટ થી યોજાશે, અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનારી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને તારીખ 22 ઓગસ્ટ નક્કી કરાઈ હતી, ગૃપ એમાં 49,888 વિદ્યાર્થીઓ આપવાના છે પરીક્ષા. ગૃપ બીમાં 75,519 વિદ્યાર્થીઓ અને ગૃપ એબીમાં 374 વિદ્યાર્થીઓ આપવાના છે પરીક્ષા, કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">