AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: શું ફરીથી પડશે ધોધમાર વરસાદ? અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ

એક તરફ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે, હવે દરિયામાં પણ ખતરો વધ્યો છે. અમરેલીના જાફરાબાદ બંદર પર આ જ આશંકાને બદલે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદની જેમ જ વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ પણ વાંચો: સુગર ફ્રી […]

VIDEO: શું ફરીથી પડશે ધોધમાર વરસાદ? અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ
| Updated on: Dec 03, 2019 | 1:24 PM
Share

એક તરફ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે, હવે દરિયામાં પણ ખતરો વધ્યો છે. અમરેલીના જાફરાબાદ બંદર પર આ જ આશંકાને બદલે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદની જેમ જ વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: સુગર ફ્રી બટાકાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી, જુઓ VIDEO

અરબ સાગરમાં ઉદભવેલા હળવા દબાણની અસર વર્તાઈ રહી છે. અને એટલે જ દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે માછીમારોને સાવચેત કરાયા છે. આજથી 7 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લાની કુલ 500થી વધુ બોટ દરિયામાં છે. ત્યારે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">