GUJARAT: રાજ્યમાં બાળમૃત્યુનો ચોંકાવનારો દર, દરરોજ આટલા બાળકોના મૃત્યુ થાય છે !

GUJARAT: રાજ્યમાં બાળમૃત્યુના ચોંકવનારા આંકડા સામે આવું છે. આ આંકડા GUJARAT સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 03, 2021 | 7:54 PM

GUJARAT: ગુજરાતમાં બાળ મૃત્યુ દરના (Child mortality rate) ચિંતા ઉપજાવે તેવા આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે રાજ્યમાં રોજ 42 બાળકનાં મોત થયાની વાત જણાવી.રાજ્યમાં ગત વર્ષે રોજ 48 બાળક મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2020માં 15432 બાળકોના મૃત્યુ થયા છે. 

GUJARAT સરકારે પાછલા બે વર્ષમાં રાજ્ય બહારના 231 બાળકનાં મોત થયાનું સ્વીકાર્યું.જ્યારે અન્ય તમામ મૃત બાળકો ગુજરાતના જ હતા. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા.લલિત વસોયાએ કહ્યું કે રાજ્ય સરકારની મોટા ભાગની હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની ઘટ છે, આરોગ્યની મોટી વાતો કરતી સરકારે બાળ નિષ્ણાંત તબીબોની તાત્કાલિક ભરતી કરવી જોઈએ.

 

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">