સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું ‘ચૂંટાયેલી પાંખ નિયત સમય કરતા એક દિવસ પણ વધુ સત્તામાં ન રહેવી જોઈએ’
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટની 3 જ્જની બેચ ચૂકાદો આપ્યો છે અને કહ્યું કે ચૂંટાયેલી પાંખ નિયમ સમય કરતા એક દિવસ પણ વધુ સત્તામાં ન રહેવી જોઈએ. તેમના સ્થાને એડમિનિસ્ટ્રેટરની નિમણુંક થશે. મહાનગરપાલિકાઓમાં કમિશનર એડમિનિસ્ટ્રેટર રહેશે અને નગરપાલિકામાં ચીફ ઓફિસર એડમિનિસ્ટ્રેટર રહેશે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટની 3 જ્જની બેચ ચૂકાદો આપ્યો છે અને કહ્યું કે ચૂંટાયેલી પાંખ નિયમ સમય કરતા એક દિવસ પણ વધુ સત્તામાં ન રહેવી જોઈએ. તેમના સ્થાને એડમિનિસ્ટ્રેટરની નિમણુંક થશે. મહાનગરપાલિકાઓમાં કમિશનર એડમિનિસ્ટ્રેટર રહેશે અને નગરપાલિકામાં ચીફ ઓફિસર એડમિનિસ્ટ્રેટર રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદ: કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે આપ્યા રાહતના સમાચાર, વેક્સિન લેવાથી કોઈ આડઅસર નહીં
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો