VIDEO: રાજ્યમાં વધુ 1272 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 95,155 પર પહોંચી

રાજયમાં કોરોનાનો કેર યથાવત છે છેલ્લા 24 કલાકમાં કુલ 17 દર્દીઓના મોત સાથે 1272 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યાનો આંક 95,155ને પાર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆક 3008 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુપણ 15,390 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે જ્યારે 84 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે અત્યાર સુધીમાં […]

VIDEO: રાજ્યમાં વધુ 1272 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 95,155 પર પહોંચી
Follow Us:
| Updated on: Aug 30, 2020 | 4:49 PM

રાજયમાં કોરોનાનો કેર યથાવત છે છેલ્લા 24 કલાકમાં કુલ 17 દર્દીઓના મોત સાથે 1272 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યાનો આંક 95,155ને પાર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆક 3008 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુપણ 15,390 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે જ્યારે 84 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 76,757 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">