ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.   Web Stories View more ઉનાળામાં હાર્ટ એટેક આવવાના […]

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:52 PM

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 12 દર્દીઓના મોત થયા છે. જ્યારે 12,685 લોકોને હજી હોમ ક્વૉરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે નોંધાયેલા 11 નવા કેસ પૈકી રાજસ્થાનથી ટ્રાવેલ કરીને આવેલા 6, દિલ્લીના 3 લોકો છે. મહેસાણાના એક કોરોના પોઝિટિવ દર્દીનું નિઝામુદ્દીન કનેક્શન સામે આવ્યું છે. જ્યારે 2 લોકલ સંક્રમણના કેસ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">