કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૃષિપ્રધાન આર.સી.ફળદુનું નિવેદન, જુઓ VIDEO
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કૃષિપ્રધાન આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે વરસાદના કારણે જ્યાં ખેડુતોને નુક્સાન થયુ હશે, ત્યાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં […]
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કૃષિપ્રધાન આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે વરસાદના કારણે જ્યાં ખેડુતોને નુક્સાન થયુ હશે, ત્યાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અધિકારીઓને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે અને તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. જામનગરમાં સરદાર પટેલની 144મી જન્મ જયંતીના અવસરે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ આ નિવેદન આપ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો