ગુજરાતની રાજનીતિનાં “પટેલ” કેશુભાઈની વિદાય, ગુજરાત ભાજપના “બાપા”નાં વિદાયથી શોકની લાગણી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલ આજે 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ હતી પરંતુ ખરાબ તબિયત હોવા છતા પણ સક્ષમ હતા.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી પાટીદીર સમાજ અને  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનના […]

ગુજરાતની રાજનીતિનાં પટેલ કેશુભાઈની વિદાય, ગુજરાત ભાજપના બાપાનાં વિદાયથી શોકની લાગણી
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 5:05 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલ આજે 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ હતી પરંતુ ખરાબ તબિયત હોવા છતા પણ સક્ષમ હતા.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી પાટીદીર સમાજ અને  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનના અવસાનથી લોકોમાં શોક વ્યાપી ગયો છે.

આમ તો તેમને ભાજપના કદાવર નેતા કહેવાતા હતા. ગુજરાતના રાજકારણમાં તેમને “બાપા”તરીકે સંબોધન કરાતુ હતુ. કેશુભાઈએ જ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો છે. કેશુભાઈએ તેમનું  જીવન ગુજરાતના વિકાસ અને ગુજરાતની પ્રગતિ માટે સમર્પિત કર્યુ છે.ખાસ કરીને  તેમને તેમનું જીવન ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભાજપમાં રહીને ગુજરાતમાં સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી. સોમનાથ મંદિરના ટ્રસ્ટીના રૂપમાં એમણે મંદિરના વિકાસ માટે હંમેશા ખૂબ સહયોગ આપ્યો હતો.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">