મહત્વના બે સરકારી વિભાગોમાં જ ’50 ટકા’ જગ્યાઓ ખાલી- રાજ્ય સરાકારે જ કરી કબુલાત

એક તરફ સરકાર કહી રહી છે કે યુવાનોને રોજગારી મળી રહી છે. પરંતુ સરકારી કચેરીઓમાં જ અડધો અડધ જગ્યાઓ ખાલી હોવાનુ સરકારે કબુલ્યુ છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ કે ઘણી સરકારી કચેરીઓ એવી છે કે જેમાં 40થી 50 ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ઉભી થઈ છે. RTO Web Stories View […]

મહત્વના બે સરકારી વિભાગોમાં જ '50 ટકા' જગ્યાઓ ખાલી- રાજ્ય સરાકારે જ કરી કબુલાત
Follow Us:
Nirmal Dave
| Edited By: | Updated on: Feb 22, 2019 | 11:02 AM

એક તરફ સરકાર કહી રહી છે કે યુવાનોને રોજગારી મળી રહી છે. પરંતુ સરકારી કચેરીઓમાં જ અડધો અડધ જગ્યાઓ ખાલી હોવાનુ સરકારે કબુલ્યુ છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ કે ઘણી સરકારી કચેરીઓ એવી છે કે જેમાં 40થી 50 ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ઉભી થઈ છે.

RTO

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

મંજૂર મહેકમ :- 1567 ભરાયેલી જગ્યા :-  1019 ખાલી જગ્યા :- 548

Civil hospital Ahmedabad

Civil hospital Ahmedabad

આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ

સિવિલ :- 3569 સામૂહિક આરોગ્ય કેન્દ્ર :-  3549 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર :- 2829

આ પણ વાંચો : લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીને જ નથી મળી રહી રેલવેની કનફર્મ ટિકિટ તો સામાન્ય જનતાની તો શું હાલત થાય ?

રોજગારી મુદ્દે વિધાનસભામાં જવાબ આપતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે ભણે એટલે નોકરી ના મળે પરંતુ આવડત હોય અને મેહનત કરે પછી નોકરી મળે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભણેલાને સરકારી નોકરી મળતી. ગુજરાતમાં દર વર્ષે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ પાસ થઈને કારકિર્દી બનાવે છે. એટલે ચાર લાખ વિદ્યાર્થીઓને તરત નોકરી ન મળે.

[yop_poll id=1692]

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">