VIDEO: રાજકોટમાં દુષ્કર્મનો કેસ: વકીલોએ કોર્ટેની બહાર સૂત્રોચ્ચાર કર્યા, આરોપીનો કેસ ન લડવા લીધો નિર્ણય
રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં રાજકોટ બાર એસોસિએશનમાં રોષ વ્યાપ્યો છે. આરોપીની કરતુતથી રાજકોટ વકીલ મંડળ નારાજ છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને દુષ્કર્મ આચરનારનો કેસ ન લડવા નિર્ણય લીધો છે. સાથે જ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી છે. Facebook પર તમામ મહત્વના […]

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં રાજકોટ બાર એસોસિએશનમાં રોષ વ્યાપ્યો છે. આરોપીની કરતુતથી રાજકોટ વકીલ મંડળ નારાજ છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને દુષ્કર્મ આચરનારનો કેસ ન લડવા નિર્ણય લીધો છે. સાથે જ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

