ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન, 15 દિવસથી ચાલી રહી હતી સારવાર

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી જસ્ટિસની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તબિયત વધુ લથડી હતી. આજે વહેલી સવારે જસ્ટિસ જી.આર. ઉધવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉધવાણીએ સીટી સિવિલ જજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમને હાઈકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે […]

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન, 15 દિવસથી ચાલી રહી હતી સારવાર
Follow Us:
| Updated on: Dec 05, 2020 | 2:26 PM

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી જસ્ટિસની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તબિયત વધુ લથડી હતી. આજે વહેલી સવારે જસ્ટિસ જી.આર. ઉધવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉધવાણીએ સીટી સિવિલ જજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમને હાઈકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે કામ કર્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">