રાજ્ય સરકારે કોરોના પાછળ કર્યો રૂ.211 કરોડનો ખર્ચ, છતાં રાજ્યમાં કોરોના બેકાબૂ

રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવા કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. રાજ્ય સરકારે કોરોના પાછળ અત્યાર સુધી 211 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

| Updated on: Mar 24, 2021 | 4:32 PM

રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવા કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. રાજ્ય સરકારે કોરોના પાછળ અત્યાર સુધી 211 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં કોરોના પાછળ થયેલા ખર્ચની વિગતો આપવા માટે સવાલ કર્યો હતો. જેની સામે સરકારે તેનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કબૂલ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી 308 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી 211 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જ્યારે 96.98 કરોડ જેટલી રકમ બચી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">