ઓમિક્રૉન વેરિઅન્ટે વધારી ચિંતા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન ‘ભારતમાં ઓમિક્રૉન નહીં આવે’

Gujarat: ઓમિક્રૉન વેરિઅન્ટને લઈને વિશ્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે દેશમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા નહિંવત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 11:45 PM

Gujarat: ઓમિક્રૉન વેરિઅન્ટને લઈને વિશ્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે ભારત અને ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રૉનની નહીં થાય અસર. તેવો દાવો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel) દ્વારા કરવામાં આવ્યો છે. તેમને કહ્યું છે કે દેશમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા નહિંવત. ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે ભારતમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી છે.

તો તમને એ પણ જણાવી દઈએ કે મંત્રીએ આ વેરિઅન્ટને લઈને સરકારની તૈયારીઓ પણ બતાવી છે. તેમણે કહ્યું કે નવા વેરિઅન્ટને ધ્યાને રાખી ગુજરાત સરકારે અઢી ગણી વધુ તૈયારી કરી લીધી છે. બહારથી આવતી તમામ ફલાઇટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો અધિકારીઓ દરેક બાબતે ચકાસણી કરી રહ્યાં છે.

નવા ઓમિક્રૉન વેરિઅન્ટ પર આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, આફ્રિકન સહિત બીજા દેશોમાં નવો વાયરસ દેખાયો છે. તો WHO દ્વારા તેના 30 વેરિઅન્ટ મુદ્દે રિસર્ચ ચાલુ છે. તો મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી છે. ત્યારે બહારથી આવતી તમામ ફલાઇટો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બેથી અઢી ગણી વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે.

 

આ પણ વાંચો: Kheda: પાણી સિવાયની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે આ ગામમાં, જાણો ડિજિટલ ડુમરાલ વિશે

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રોને લઈને AMA ના જોઇન્ટ સેક્રેટરીએ આપી ચેતવણી, જાણો શું કહ્યું

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">