VIDEO: કોરોનામાં પણ કાળાબજારી, કોરોનાની સારવાર માટે વપરાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનમાં કૌભાંડ !
કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના સુરતમાં કાળાબજાર થતાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી વેપારી ઉભો કરીને દરોડો પાડતાં 40 હજારની કિંમતના ઇન્જેક્શનના 57 હજારથી એક લાખ પડાવવાનું આખું કૌભાંડ બહાર આવ્યું છે. આ પણ વાંચો: VIDEO: સૌરાષ્ટ્રના 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ વાહનવ્યવહાર માટે […]
કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના સુરતમાં કાળાબજાર થતાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી વેપારી ઉભો કરીને દરોડો પાડતાં 40 હજારની કિંમતના ઇન્જેક્શનના 57 હજારથી એક લાખ પડાવવાનું આખું કૌભાંડ બહાર આવ્યું છે.
ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે માહિતી આપી કે સુરતની સાર્થક ફાર્મા નામની હોલસેલ એજન્સી દ્વારા નકલી વેપારીને 40 હજાર રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચવામાં આવ્યું હતું. એજન્સીના લાયસન્સ હોલ્ડર મહિલા ઉમા કેજરીવાલ પાસે ખરીદીના બીલ પણ ન હતા. તેમની પાસેથી ત્રણ ઇન્જેક્શન જપ્ત કર્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો