ભારત બંધના પગલે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વોને આપી ચીમકી
ભારત બંધના પગલે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વોને ચીમકી આપી છે અને કહ્યુ કે કોઇ જબરદસ્તી બંધ કરાવશે તો કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત જે કોઈ સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરશે તો પણ કાર્યવાહી થશે અને જો લોકોના ટોળા વળશે તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી થશે. પુરતો બંદોબસ્ત ગોઠવવા માટે પોલીસ કમિશનરો અને એસપીને સૂચના આપવામાં […]
ભારત બંધના પગલે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વોને ચીમકી આપી છે અને કહ્યુ કે કોઇ જબરદસ્તી બંધ કરાવશે તો કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત જે કોઈ સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરશે તો પણ કાર્યવાહી થશે અને જો લોકોના ટોળા વળશે તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી થશે. પુરતો બંદોબસ્ત ગોઠવવા માટે પોલીસ કમિશનરો અને એસપીને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: કોરોના વૉરિયર્સની કહાની, સંકટના સમયમાં પત્ની હતી ગર્ભવતી તો પણ કર્તવ્ય પથ પર રહ્યા અડિખમ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો