અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO
ગીર સોમનાથમાં પણ ખેડૂતોના હાલ બેહાલ છે. લીલા દુષ્કાળથી ખેડૂતોમાં ફફડાટ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયા છે. મગફળી, કપાસ, બાજરી, જુવાર, સોયાબીન સહિતના પાક અતિવૃષ્ટિના કારણે નાશ થતાં ધરતીપુત્રોની સ્થિતી દયાજનક બની છે. ખેડૂતો સરકારની મદદ ઝંખી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એક માસ સુધી ખેતરોમાં પ્રવેશી શકાય તેવી સ્થિતી પણ […]
ગીર સોમનાથમાં પણ ખેડૂતોના હાલ બેહાલ છે. લીલા દુષ્કાળથી ખેડૂતોમાં ફફડાટ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયા છે. મગફળી, કપાસ, બાજરી, જુવાર, સોયાબીન સહિતના પાક અતિવૃષ્ટિના કારણે નાશ થતાં ધરતીપુત્રોની સ્થિતી દયાજનક બની છે. ખેડૂતો સરકારની મદદ ઝંખી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એક માસ સુધી ખેતરોમાં પ્રવેશી શકાય તેવી સ્થિતી પણ નથી. બિયારણો, દવાઓ અને મહેનત ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દેતા ખેડૂતો નિસહાય બન્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જૂનાગઢની માંગરોળ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ