Gujarat Corona Cases Update: મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર થઈને દાહોદમાં પ્રવેશતા પ્રવાસીઓ માટો કોરોના ચેકીંગ ફરજીયાત બનાવાયું

Gujarat Corona Cases Update: કોરોનાને નાથવા, દાહોદ જિલ્લામાં વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા દોહાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ ખંગેલા, ચાંકલીયા અને ગરબાડા સહિતની બોર્ડર ચેકિંગ વધારી દીધું છે.

| Updated on: Mar 19, 2021 | 10:28 AM

Gujarat Corona Cases Update: કોરોનાને નાથવા, દાહોદ જિલ્લામાં વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા દોહાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ ખંગેલા, ચાંકલીયા અને ગરબાડા સહિતની બોર્ડર ચેકિંગ વધારી દીધું છે. હોળી અને ધૂળેટીનો પર્વ મનાવવા મોટી સંખ્યામાં લોકો રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ દોટ મુકે છે જેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે પણ કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા નિર્દેશ કર્યા છે જેના ભાગરૂપે હાઈવે અને બોર્ડર ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જે પ્રકારે સતત કેસ વધી રહ્યા છે તે સામે સરકાર આક્રમક રીતે હવે તેમે ડામવા માટે મહેનત કરી રહી છે અને એટલા માટે જ ઠેર ઠેર કોરોના ચેકીંગ માટેની શરૂઆત કરી દેવામાં આવી છે.

દાહોદ અને તેને અડીને આવેલી મધ્યપ્રદેશ- રાજસ્થાન બોર્ડરથી આવતા પ્રવાસીઓ માટે બોર્ડર પર જ કોરોના ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને ટીમ પણ મુકી દેવામાં આવી છે કે જે કોઈને પણ ચેકીંગ વગર પ્રવેશ ન આપે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા દોહાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ ખંગેલા, ચાંકલીયા અને ગરબાડા સહિતની બોર્ડર ચેકિંગ વધારી દીધું છે. હોળી અને ધૂળેટીનો પર્વ મનાવવા મોટી સંખ્યામાં લોકો રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ દોટ મુકે છે જેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે પણ કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા નિર્દેશ કર્યા છે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">