છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે આ જ સમયગાળામાં 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 393 લોકોને રજા આપવામાં આવી છે. સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:33 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે આ જ સમયગાળામાં 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 393 લોકોને રજા આપવામાં આવી છે. સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

24 કલાકમાં જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

District Wise Corona Positive case list update

રાજ્યમાં 24 કલાકમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમા 275 કેસ, સુરતમાં 29 કેસ, વડોદરામાં 21 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 05 કેસ, ગીર-સોમનાથમાં 04 કેસ, ગાંધીનગરમાં 03 કેસ, ખેડામાં 03 કેસ, કચ્છમાં 03 કેસ, જુનાગઢમાં 03 કેસ, આણંદમાં 02 કેસ, મહેસાણામાં 02 કેસ, રાજકોટમાં 01 કેસ અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 13 હજારને પાર 

છેલ્લાં 24 કલાકમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેની સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13273 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 802 લોકોના મોત થયા છે.  જ્યારે 5880 લોકોને કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં સારવાર લઈ રહ્યાં હોય એવા કેસની સંખ્યા 6591 છે.  આ કેસમાં 63 લોકો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6528 દર્દીઓની તબિયત સ્થિર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">