મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જીવન જરૂરી ચીજવસ્તુઓ અંગે સરપંચોને શું કહ્યું?
નિર્મલ દવે । લૉકડાઉનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ મળે છે કે નહીં તેને લઇને CMએ કરી તપાસ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારના 10થી વધુ સરપંચ સાથે વાતચીત કરી. મુખ્યપ્રધાન રૂપાણીએ ડેસ્ક બોર્ડના માધ્યમથી સરપંચો સાથે સંવાદ કર્યો. રાશનની દુકાનમાં ઉપલબ્ધ જથ્થા અંગે પણ CMએ ચર્ચા કરી. આ પણ વાંચો: કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના […]
નિર્મલ દવે । લૉકડાઉનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ મળે છે કે નહીં તેને લઇને CMએ કરી તપાસ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારના 10થી વધુ સરપંચ સાથે વાતચીત કરી. મુખ્યપ્રધાન રૂપાણીએ ડેસ્ક બોર્ડના માધ્યમથી સરપંચો સાથે સંવાદ કર્યો. રાશનની દુકાનમાં ઉપલબ્ધ જથ્થા અંગે પણ CMએ ચર્ચા કરી.
આ પણ વાંચો: કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો