ગુજરાત પેટાચૂંટણીનું મતદાન પૂર્ણઃ હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીત મેળવશે?

પેટાચૂંટણીમાં આમ તો 6 બેઠકો હતી. જો કે સૌની નજર રાધનપુરના રણ પર જ રહી હતી. અલ્પેશ ઠાકોર શું ફરી એકવાર રાધનપુરના જીતી મેળવી શકે. આ સવાલ જ સમગ્ર પેટાચૂંટણીમાં ચર્ચાનો વિષય રહ્યો. ત્યારે હવે પેટાચૂંટણીમાં મતદાન થઇ ગયું છે. અને રાધનપુરની જનતાએ પોતાનો ચુકાદો પણ આપી દીધો છે. હવે 24મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે […]

ગુજરાત પેટાચૂંટણીનું મતદાન પૂર્ણઃ હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીત મેળવશે?
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 4:10 PM

પેટાચૂંટણીમાં આમ તો 6 બેઠકો હતી. જો કે સૌની નજર રાધનપુરના રણ પર જ રહી હતી. અલ્પેશ ઠાકોર શું ફરી એકવાર રાધનપુરના જીતી મેળવી શકે. આ સવાલ જ સમગ્ર પેટાચૂંટણીમાં ચર્ચાનો વિષય રહ્યો. ત્યારે હવે પેટાચૂંટણીમાં મતદાન થઇ ગયું છે. અને રાધનપુરની જનતાએ પોતાનો ચુકાદો પણ આપી દીધો છે. હવે 24મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર જીતશે કે નહીં?

આ પણ જાણોઃ ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ…જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસમાં બળવો કરીને ભાજપમાં આવનારા અલ્પેશ ઠાકોરને શું રાધનપુરની જનતા ફરી એકવાર વિધાનસભા મોકલશે ? આ સવાલનો જવાબ 24 ઓક્ટોબરે મળી જશે. પરંતુ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે તેઓને 2017થી વધુ લીડ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાધનપુરથી જો અલ્પેશ ઠાકોર ચૂંટણી જીતશે તો પ્રધાન બનશે કે નહીં તે સવાલ સૌથી મહત્વનો છે. પોતે અલ્પેશ ઠાકોરે પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે તેઓનું પ્રધાન બનવું નક્કી છે. અલ્પેશ ઠાકોરે મત પણ આ મુદ્દે જ માંગ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2017 અલ્પેશ ઠાકોરને 14 હજારની સરસાઇથી જીત મેળવી હતી. આમ તો રાધનપુરની બેઠક પર ભાજપનો દબદબો હતો. જો કે 2017માં અલ્પેશ ઠાકોરે ભાજપના વિજયના રથને રોકલ્યો હતો. પરંતુ 2019માં તો અલ્પેશ ઠાકોર ભાજપમાંથી જ ચૂંટણી લડ્યા છે. એટલે ભાજપની સ્થિત મજબૂત થઇ. ધવલસિંહ ઝાલાનું શું થશે ?

અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. ભાજપે બાયડમાંથી ધવલસિંહને ટિકિટ આપી બાયડથી જ મેદાનમાં ઉતાર્યા. ત્યારે સવાલએ છે કે, કોંગ્રેસમાંથી જીત મેળવનારા ધવલસિંહ ઝાલાને શું ભાજપમાંથી જીત મળશે??? 2017ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે સપાટો બોલાવ્યો હતો. આમ પણ બાયડને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 2017 અને તે પહેલા 2012માં પણ બાયડમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારે આ વખતે 58 ટકાથી વધુ થયેલા મતદાનમાં ધવલસિંહ ઝાલાને હાર મળે છે કે જીત તેના જાણવા 24 ઓક્ટોબરની રાહ જોવી પડશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">