GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

GSEB 12th Result 2021: ગુજરાત બોર્ડના સામન્ય પ્રવાહમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે.હાલ,માત્ર શાળાઓ જ વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જોઈ શકશે.

GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:32 AM

Gujarat Board GSEB 12th: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવી ગયો છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે.  શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર ધો.12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ,માત્ર શાળાઓ જ વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જોઈ શકશે.

આ પરિણામ જે તે સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને જોઇ શકશે તો શાળાઓએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરીને તેની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પરિણામ પર એક નજર કરતાં… 

691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ 35,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ

82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ 1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ 1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવે છે કે રાજ્ય સરકારે (Gujarat Government) ધોરણ-12 સામાન્ય પ્રવાહ (Class 12 Generel Stream) , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ -2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ્દ કરીને શિક્ષણ વિભાગના તા.19-06-2021 ના ઠરાવથી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 31 જુલાઇ: નજીકના લોકો સાથેની મુલાકાત સાબિત થશે લાભદાયી, શેર બજારમાં થશે રોકાણ

આ પણ વાંચો: Ahmedabad : કોરોના કાળમાં ભૂલકાંઓને કેમ સ્કૂલે બોલાવ્યા ? નવરંગપુરાની શાંતિ જુનિયર્સ સ્કુલની બેદરકારી 

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">