ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ખોડલધામમાં કરાઈ 105 કિલોની રજતતુલા, પાટીદાર સમાજ જાતી-જ્ઞાતિથી પર થઈ કામ કરતો હોવાનો અપાયો સંદેશ
ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રવાસનાં બીજા દિવસે ખોડલધામ પહોંચ્યા હતા જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી.પાટીદાર જ્ઞાતિ-જાતિથી પર થઇ કામ કરે છે એવો સંદેશ આપવા રજતતુલા યોજવામાં આવી હતી. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]
ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રવાસનાં બીજા દિવસે ખોડલધામ પહોંચ્યા હતા જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી.પાટીદાર જ્ઞાતિ-જાતિથી પર થઇ કામ કરે છે એવો સંદેશ આપવા રજતતુલા યોજવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો