નર્મદા નદીમાં ફેલાતા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી, સરકાર પાસે માગ્યો જવાબ

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં મધ્યપ્રદેશથી રોજ 50 કરોડ લીટર જેટલુ ગટરનું ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે.  આ જાહેરહિતની અરજીના લીધે રાજ્યની નદીઓમાં ફેલાતા પ્રદૂષણ બાબતે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]

નર્મદા નદીમાં ફેલાતા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી, સરકાર પાસે માગ્યો જવાબ
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 6:02 PM

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં મધ્યપ્રદેશથી રોજ 50 કરોડ લીટર જેટલુ ગટરનું ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે.  આ જાહેરહિતની અરજીના લીધે રાજ્યની નદીઓમાં ફેલાતા પ્રદૂષણ બાબતે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાઈકોર્ટે નર્મદા સહિતની રાજ્યની નદીઓમાં ગટરનું ગંદુ પાણી અને એફ્લુઅન્ટના કારણે ફેલાતા પ્રદૂષણને રોકવા માટે સરકાર શું પગલા લઈ રહી છે તેનો રિપોર્ટ માંગ્યો છે.  બે અઠવાડીયામાં રાજ્ય સરકાર શું પગલા લઈ રહી છે અને શું પગલા લેશે તે અંગે સોગંદનામુ કરવા માટે હાઈકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો:  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરજદારે આ પીઆઈએલમાં આક્ષેપ કર્યો છે કે નદી પ્રદૂષિત થતા નર્મદાનું પાણી પીવાલાયક તો નહીં જ રહે પણ વપરાશ લાયક પણ નહી રહે. અરજદાર કિરીટ ભટ્ટે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે પણ આ મામલે ઉડાઉ જવાબ આપ્યો છે અને નદીઓની બાબતમાં કેન્દ્ર સરકારે કંઇ કરવાનું રહેતુ નથી તેવું કહ્યું છે જે ખરેખર યોગ્ય નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">