ગરીબોને મફત અનાજ વિતરણને લઈને રાજ્ય સરકારે હાથ કર્યા ઉંચા, માત્ર કેન્દ્ર સરકાર તરફથી આવતું અનાજ જ મફતમાં મળશે

એક તરફ કોરોનાના લીધે લોકોના ધંધા બંધ થઈ ગયા છે. અનેક લોકો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે. તેવા સમયે રાજ્ય સરકારે ગરીબોને આપવાના મફત અનાજને હાથ ઉંચા કરી દીધા છે. કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર પોતાના હિસ્સાના અનાજમાંથી લોકોને મફત અનાજ નહીં આપે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું છે […]

ગરીબોને મફત અનાજ વિતરણને લઈને રાજ્ય સરકારે હાથ કર્યા ઉંચા, માત્ર કેન્દ્ર સરકાર તરફથી આવતું અનાજ જ મફતમાં મળશે
Follow Us:
| Updated on: Jul 08, 2020 | 2:11 PM

એક તરફ કોરોનાના લીધે લોકોના ધંધા બંધ થઈ ગયા છે. અનેક લોકો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે. તેવા સમયે રાજ્ય સરકારે ગરીબોને આપવાના મફત અનાજને હાથ ઉંચા કરી દીધા છે. કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર પોતાના હિસ્સાના અનાજમાંથી લોકોને મફત અનાજ નહીં આપે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું છે કે, માત્ર કેન્દ્ર સરકારના અનાજમાંથી જ લોકોને મફત અનાજ આપવામાં આવશે. એટલે કે હવે રાજ્ય સરકાર તરફથી અપાતા 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા માટે ગરીબ પરિવારોએ રૂપિયા ચુકવવા પડશે. કેબિનેટ પ્રધાન રાદડિયાએ એવું પણ કહ્યું કે, વન નેશન વન રાશન યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે અને કેન્દ્ર સરકારના અનાજનું વિતરણ 25 જુલાઈથી શરૂ કરવામાં આવશે, જ્યારે રાજ્ય સરકાર 10 જુલાઈથી રેગ્યુલર અનાજ વિતરણ શરૂ કરશે. પરંતુ તેના માટે ગરીબ પરિવારોએ રૂપિયા ચુકવવા પડશે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ લાવવા અધિકારીઓ સાથે સાંસદ પણ ઉતર્યા મેદાનમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">