ઉતરાયણ પર્વ નિમિતે ટુંક સમયમાં સરકાર ગાઇડલાઇન બહાર પાડશે :DyCm નીતિન પટેલ

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ધાબા પર કેટલા લોકોએ એકત્ર થવું તેના મુદ્દે કોર ગ્રુપ નિર્ણય કરશે. એક ધાબા પર 50 લોકો ભેગા થઈ શકશે નહીં. કોઈ એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્ષના ધાબા પર મોટી સંખ્યામાં લોકો […]

ઉતરાયણ પર્વ નિમિતે ટુંક સમયમાં સરકાર ગાઇડલાઇન બહાર પાડશે :DyCm નીતિન પટેલ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Jan 04, 2021 | 4:03 PM

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ધાબા પર કેટલા લોકોએ એકત્ર થવું તેના મુદ્દે કોર ગ્રુપ નિર્ણય કરશે. એક ધાબા પર 50 લોકો ભેગા થઈ શકશે નહીં. કોઈ એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્ષના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થઈ શકે તેમ પણ નીતિન પટેલે ઉમેર્યું હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">