VIDEO: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 નોરતામાં લગભગ જગ્યાએ પાર્ટીપ્લોટ બંધ રહ્યા છે. ખેલૈયા તો તૈયાર છે પરંતુ મેઘરાજાના કારણે નવરાત્રીના કાર્યક્રમો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ દૂર થઈ ગઈ છે. જેથી વરસાદ વિરામ લે તેવી શક્તા દર્શાવવામાં આવે છે. […]
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 નોરતામાં લગભગ જગ્યાએ પાર્ટીપ્લોટ બંધ રહ્યા છે. ખેલૈયા તો તૈયાર છે પરંતુ મેઘરાજાના કારણે નવરાત્રીના કાર્યક્રમો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ દૂર થઈ ગઈ છે. જેથી વરસાદ વિરામ લે તેવી શક્તા દર્શાવવામાં આવે છે. આવતીકાલથી વરસાદ પડવાની નહિવત્ શક્યતા જોવામાં આવે છે.