VIDEO: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 નોરતામાં લગભગ જગ્યાએ પાર્ટીપ્લોટ બંધ રહ્યા છે. ખેલૈયા તો તૈયાર છે પરંતુ મેઘરાજાના કારણે નવરાત્રીના કાર્યક્રમો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ દૂર થઈ ગઈ છે. જેથી વરસાદ વિરામ લે તેવી શક્તા દર્શાવવામાં આવે છે. […]

VIDEO: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી
Follow Us:
| Updated on: Oct 01, 2019 | 3:10 PM

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 નોરતામાં લગભગ જગ્યાએ પાર્ટીપ્લોટ બંધ રહ્યા છે. ખેલૈયા તો તૈયાર છે પરંતુ મેઘરાજાના કારણે નવરાત્રીના કાર્યક્રમો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ દૂર થઈ ગઈ છે. જેથી વરસાદ વિરામ લે તેવી શક્તા દર્શાવવામાં આવે છે. આવતીકાલથી વરસાદ પડવાની નહિવત્ શક્યતા જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાજપના યુવા મોરચામાંથી સસ્પેન્ડ થયા બાદ વિક્કીને થયું બ્રહ્મજ્ઞાન, PI સહિતના અધિકારીઓને આપી હતી ગાળો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">