Somnath મંદિરમાં મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ ધરાવાયો, પ્રસાદ 10 હજાર બાળકોને અપાશે

સોમનાથ મહાદેવને( Somnath Mahadev) ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનો 2600 કિલો કેરીનો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા

Somnath મંદિરમાં  મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ ધરાવાયો, પ્રસાદ 10 હજાર બાળકોને અપાશે
Somnath Mahadev Kesar Mango Prasad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 11:39 PM

ગુજરાતના(Gujarat)  પવિત્ર યાત્રાધામ સોમનાથ(Somnath)  ખાતે આજે સંધ્યા આરતી શ્રૃંગાર સમયે સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો(Kesar Mango)  મનોરથ કરવામાં આવ્યો.આ કેરી મનોરથ નો પ્રસાદ 10 હજાર થી વધુ બાળકોને વિતરણ કરાશે. સોમનાથ મહાદેવને ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનો 2600 કિલો કેરીનો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.2600 કિલો કેરી વેરાવળ શહેરના હરસિધ્ધી, ભીડીયા, બંદર રોડ, તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા 55 ગામડાઓની કુલ 324 આંગણવાડીઓમાં 324 જેટલી આંગણવાડી મુખ્યસેવિકાઓ તેમજ વર્કર/હેલ્પર બહેનો દ્વારા 3 થી 6 વર્ષની ઉમરના 10,270 જેટલા બાળકોને સોમનાથ મહાદેવના કેરી પ્રસાદનું વિતરણ 2 દિવસના સમય મર્યાદામાં કરવામાં આવશે.આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેરી મનોરથ ની સંકલ્પ પુજા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ એ કરેલી હતી. તેમજ આ સાયમ આરતી દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા

ટ્રસ્ટના 400થી વધુ રૂમો અને 105 જેટલી ખાનગી હોટેલો પણ હાઉસફૂલ

ઉલ્લેખનીય છે કે, આકરો ઉનાળો અને વેકેશનને લઈ સોમનાથ દાદાના શરણે ભારે ભાવિકો ઉમટ્યા છે.. સૌરાષ્ટ્રભરમાં સોમનાથ, દ્રારકા, દિવ સહિત પ્રવાસન સ્થળોમાં ભારે ટ્રાફિક છે. જ્યાં જુઓ ત્યાં હાઉસફુલ, ટ્રસ્ટના 400થી વધુ રૂમો અને 105 જેટલી ખાનગી હોટેલો પણ હાઉસફૂલ છે. સાથે યાત્રિકોના આગમનના કારણે તમામ જગ્યાએ ભારે ટ્રાફિકજામ થયો છે.. કોરોનાકાળ બાદ ભક્તો ભગવાન સોમનાથના ચરણોમાં પહોંચ્યા છે..તો મંદિરની સારી વ્યવસ્થાના કારણે ભાવિકો મુક્ત મને દર્શન કરી ધન્ય બની રહ્યા છે.

કોરોના મહામારી અને લોકડાઉન બાદ નિયંત્રણો હળવા થતા દેશભરમાંથી પ્રવાસીઓ સોમનાથ ધામમાં દર્શન માટે ઉમટી રહ્યા છે.. ફક્ત મે મહિનામાં જ 5 લાખ 38 હજાર લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.. તેમજ કુલ 153 જેટલી ધજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં ચડાવવામાં આવી છે..

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જેમાં રસ્તા, પાર્કિગો, હોટેલો, ગેસ્ટહાઉસોમાં જ્યાં નજર કરો ત્યાં ભરચક્ક જોવા મળે છે.. તો ટ્ર્સ્ટનું ઓનલાઈન બુકિંગ ફુલ થયુ હોય તો ખાનગી ગેસ્ટહાઉસ હોટેલોનો ઉંચો ભાવ હોય ત્યારે સામાન્ય પરિવારોની સમસ્યા આ સમયે વધી રહી છે. ઓનલાઈનના કારણે મોટાભાગે લોકો બુકિંગ કરીને આવતા હોય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">