Gir Somnath: તાઉ તે વાવાઝોડુ જતુ રહ્યું આફત મુકતુ ગયુ, સનખડા અને માલણનેશના 35 જવાનનો પરિવાર મુશ્ક્લીમાં, સરકાર પાસે મદદની આશા

Gir Somnath :  ઉના (Una)ના સનખડા ગામ પાસે આવેલો માલણ વિસ્તાર અંદાજે 1500ની વસ્તી ધરાવે છે. જેમાં પરિવારો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી અંદાજે 35 જેટલા જવાનો આર્મી (Army)માં જોડાયેલા છે. હાલ આ જવાનોનો પરિવાર અંધારામાં છે.

Gir Somnath: તાઉ તે વાવાઝોડુ જતુ રહ્યું આફત મુકતુ ગયુ, સનખડા અને માલણનેશના 35 જવાનનો પરિવાર મુશ્ક્લીમાં, સરકાર પાસે મદદની આશા
The family of 35 Una Sankhada and MalanneshArmy in the dark also deprived of government assistance
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 14, 2021 | 5:00 PM

Gir Somnath :  ઉના (Una)ના સનખડા ગામ પાસે આવેલો માલણ વિસ્તાર અંદાજે 1500ની વસ્તી ધરાવે છે. સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી અંદાજે 35 જેટલા જવાનો આર્મી (Army)માં જોડાયેલા છે. હાલ આ જવાનોનો પરિવાર અંધારામાં છે.

આપણી દિવાળીમાં એટલા માટે રોશની છે કારણ કે સરહદ (Border)પર અંધારામાં આપણા વીર જવાનો દિવસ-રાત ઉભા છે. આપણે જ્યારે રાત્રે આરામથી ઉંધ કરીએ છીએ કારણ કે આપણા જવાનો સરહદ પર તૈનાત છે. 17મેના રોજ આવેલા વાવાઝોડા (cyclone)એ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તબાહી મચાવી હતી. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં વિજપુરવઠા (Power supply)ની લાઈનોને પણ ધણું નુકશાન થયું હતુ.

ખેડુતોને વાડીઓમાં પાકને પાણી આપવું પણ મુશ્કેલ પડ્યું હતુ. તાઉતે વાવાઝોડા (cyclone)એ ઉનાથી પ્રવેશ કર્યો હતો ગુજરાતમાં તાંડવ મચાવી વાવાઝોડું રાજસ્થાન તરફ વળ્યું હતુ. વાવાઝોડાને કારણે રાજ્યના અનેક ગામોમાં અંધારપટ હતો તેમજ 2 લાખથી વૃક્ષો ધરાશાયી થયા હતા. ગામના મકાન અને ગાય-ભેંસો રાખવાના પતરા , સહિત વિજ પોલ પડી ગયા હતા. એક માસ જેટલો સમય થયો હોવા છતાં પણ માલણ વિસ્તારમાં કોઈ અધિકારી કે તંત્રની ટીમ સર્વે કરવા માટે પણ પહોંચી નથી.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્ર માં ખેડૂતો ને ખેતી પાકોમાં નુકશાન થયું છે,જેમાં બાગાયતી પાક (Horticultural crops) કેળ, આંબા, નારિયેળ અને ઉનાળુ પાક તલ અડદ મગ જેવા પાકમાં નુકસાની થઈ છે.

મુખ્યપ્રધાને અસરગ્રસ્તોને સહાયની ચુકવણીમાં કોઇ ખોટી વ્યક્તિ સહાય લઇ ન જાય અને સાચી વ્યક્તિ વંચિત ન રહી જાય તેવી તકેદારી અને વેરીફિકેશન સાથે કોઇ પણ દબાણને વશ થયા વિના આ કામગીરી કરવા જિલ્લા કલેકટરોને સ્પષ્ટ તાકીદ કરી હતી.આ ગામ હજુ સરકારની સહાયથી પણ વંચિત છે.

સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી અંદાજે 35 જેટલા જવાનો આર્મીમાં જોડાયેલા છે. દેશની સરહદ (Border)રક્ષા કરેલી રહેલા જવાનોના પરીવાર પર જાણે આભ ફાટયું છે. એક બાજુ ખેડૂતો વિજળીના અભાવે ખેડુતો ખેતી કરી શકતા નથી, માલણ વિસ્તારમાં અંદાજીત 300થી વધુ ખેડૂતોની જમીન આવેલી છે.

ગામલોકો દ્વારા અનેક વખતે તંત્રની રજુઆત પણ કરવામાં આવી છે છેલ્લા 27 દિવસથી ગામના લોકો અંધારામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે, એક બાજુ વીર જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે તેના પરિવાર માટે કોઈ મદદે  આવતું નથી.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">