Girsomnath: શ્રાવણ પૂર્ણતાના આરે, વદ તેરસની મધ્યરાત્રિએ મહાઆરતીમાં સામેલ થયા ભાવિકો

મહાદેવજીની તેરસની પૂજાનું ઘણું માહાત્મય છે ત્યારે સોમનાથ મંદિરના  (Somnath Mandir) દ્વારા ભાવિકો માટે મધ્યરાત્રિ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અને ભાવિકોએ મોડી રાત સુધી દેવાધિદેવના દર્શન કર્યા હતા. તથા મધ્યરાત્રિએ કરવામાં આવેલી મહાઆરતીનો પણ લાભ લીધો હતો

Girsomnath: શ્રાવણ પૂર્ણતાના આરે, વદ તેરસની મધ્યરાત્રિએ મહાઆરતીમાં સામેલ થયા ભાવિકો
જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે વદ તેરસની મધરાતે થઈ વિશેષ પૂજા અને આરતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 5:38 PM

પવિત્ર શ્રાવણ (Shravan Mass) માસ હવે પૂર્ણતાને આરે છે ત્યારે ત્યારે શ્રાવણ વદ તેરસની તિથિએ સોમનાથ મંદિર ખાતે  (Somnath Mandir ) દેવાધિદેવની મહાઆરતી કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ સોમનાથા દાદા સમક્ષ દીપ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ મહા આરતી (Maha Aarti) પણ કરવામાં આવી હતી.

મધરાત્ સુધી ખુલ્લા રહ્યા મંદિરના દ્વારા

મહાદેવજીની તેરસની પૂજાનું ઘણું માહાત્મય છે ત્યારે સોમનાથ મંદિરના  (Somnath Mandir) દ્વારા ભાવિકો માટે મધ્યરાત્રિ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અને ભાવિકોએ મોડી રાત સુધી દેવાધિદેવના દર્શન કર્યા હતા. તથા મધ્યરાત્રિએ કરવામાં આવેલી મહાઆરતીનો પણ લાભ લીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભક્તજનો

મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભક્તજનોએ પોતાની લાગણી પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે અરબી સમુદ્રના સાનિધ્યમાં મધરાતે દેવાધિદેવના આરતીના દર્શન કરીને તેઓને અવિસ્મરણિય સ્મૃતિ મળી હતી.

સોશ્યિલ મીડિયામાં પણ સોમનાથ દર્શનમાં રહ્યું મોખરે

સોમનાથ મંદિરે  પ્રતિ વર્ષ લાખો દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે, પરંતુ દર્શન કરનારા કરોડોની સંખ્યામાં છે. વિશ્વના 45 જેટલા દેશોમાં તેમજ પ્રતિ માસ કરોડો ભાવિકો સોશિયલ મીડિયાના (Social Meadia) માધ્યમથી સોમનાથ મંદિરના દર્શન કરે છે. 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઈ-દર્શનની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભકતો ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી દર્શન કરે છે વર્ષ 2021 માં સોમનાથના સોશિયલ મીડિયા 77 કરોડ 79 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ગત જુલાઇ 2022માં 9 કરોડ 68 લાખ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મીરરલેસ ટેકનોલોજી વાળા કેમેરાથી (Camera) મંદિરનું સોશ્યિલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરાય છે. આ અત્યાધુનિક કીટમાં ફૂલ ફ્રેમ મીરરલેસ કેમેરા, હાઈટેક ગીંબલ, ટ્રાઈપોડ ફોકસ લાઇટ્સ, ગ્રીન સ્ક્રીન, સહિતના ઉપકરણ વસાવાયા છે જેનાથી ભક્તોને સોશ્યલ મીડિયા પર હાઇ ડેફિનેશન ફોટો અને વીડિયો મળે છે.

Somnath ટ્રસ્ટ બિલીપત્ર ઉછેરમાં આત્મનિર્ભર બન્યું

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને શ્રાવણ  માસમાં અસંખ્ય બીલીપત્ર (Billipatra) ચડાવાય છે સોમનાથ ટ્રસ્ટ તે બાબતે પણ આત્મનિર્ભર બન્યું છે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત બિલ્વવન મા હજારો બિલ્વપત્રના ઝાડ નો ઉછેર કરાયો છે જેમાંથી જ ભક્તિમય કાર્યશૈલીથી બીલીપત્રો ભગવાન સોમનાથને રોજ ચડાવાય છે. સોમનાથ મહાદેવની પૂજા માટે રોજ લાખો બિલ્વપત્રોની માંગ રહેતી હોય છે જેમા પણ સોમનાથ ટ્રસ્ટ આત્મનિર્ભર બની અને બે સૂંદર બીલ્વવનો બનાવાયા છે.જેમા ઘટાટોપ જંગલ સમા બીલ્વઝાડ નો ઊછેર કરાયો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ, યોગેશ જોષી , ગીર સોમનાથ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">