ગીરનાર પર્વત પર પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ કરી દેવાઈ, પવનનું જોર ઘટ્યા બાદ જ શરુ થશે સેવા, મોટી સંખ્યામાં પ્રવાસીઓનો રોપ વે ખાતે જમાવડો
જુનાગઢના રોપ વેને હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. પવનનું જોર વધવાના કારણે આ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. પવનની ગતિ ઓછી થતાજ ફરી એકવાર રોપ વે સેવા શરુ થવાના એંધાણ છે. જણાવવું રહ્યું કે રોપ વે સેવા શરુ થયા બાદ મોતી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરથી અહી પોહ્ચ્યા છે અને હવે પવનના […]
જુનાગઢના રોપ વેને હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. પવનનું જોર વધવાના કારણે આ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. પવનની ગતિ ઓછી થતાજ ફરી એકવાર રોપ વે સેવા શરુ થવાના એંધાણ છે. જણાવવું રહ્યું કે રોપ વે સેવા શરુ થયા બાદ મોતી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરથી અહી પોહ્ચ્યા છે અને હવે પવનના વધેલા જોરના કારણે સેવા બંધ કરી દેવાતા દુરથી આવેલા પ્રવાસીઓ માટે નિરાશાજનક રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો