ગીરનાર પરિક્રમા આ વર્ષે નહી યોજાય, સાધુસંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવા દેવા માંગ
દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભાગ લેવા આવે છે. જો પરિક્રમા યોજવા દેવામા આવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહી અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે. તેથી આ વર્ષે […]
દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભાગ લેવા આવે છે. જો પરિક્રમા યોજવા દેવામા આવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહી અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે. તેથી આ વર્ષે પરિક્રમા નહી યોજવા આદેશ કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો