GIR SOMNATH : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નીતિન પટેલનું નિવદેન, માગ ગેરવ્યાજબી, પહેલા બિનશરતી હડતાળ સમાપ્ત કરાય

DyCM નીતિન પટેલે કહ્યું કે આ ડોકટરોનો અભ્યાસ પૂર્ણ થઇ ચુક્યો છે, હવે તેઓ વિદ્યાર્થીઓ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:06 PM

GUJARAT : રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સતત છઠ્ઠા દિવસે યથવાત છે. ગઈકાલે 8 ઓગષ્ટે પાંચમા દિવસે સુરત, અમદાવાદ, જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોતાની લડતને વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપી દીધા હતા. આજે 9 ઓગષ્ટે તમામ જુનીયર તબીબોએ કોરોના વોરીયર્સનું સન્માન સરકારને પરત  આપી વિરોધ વ્યક્ત કરવાની ચીમકી આપી છે.

આ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને આવેલા રાજ્યના આરોગ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. DyCM નીતિન પટેલે કહ્યું કે જુનીયર તબીબો પોતાની હડતાલ સમેટી લે, સરકાર વાતચીત કરવા માટે તૌયાર છે,પણ આ ડોકટરોની માગણી યોગ્ય નથી. આ સાથે જ તેમણે કહ્યું કે આ ડોકટરોનો અભ્યાસ પૂર્ણ થઇ ચુક્યો છે, હવે તેઓ વિદ્યાર્થીઓ નથી. આ તામમને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં CHC-PHCમાં નિમણૂંકના આદેશો આપી દેવાયા છે.

આ પણ વાંચો : AHMEDABAD : મિશન વિવાનનો અંત, સ્પાઈન મસ્ક્યૂલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા વિવાનનું અવસાન

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">