GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખ્યો પત્ર, 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા કરી રજૂઆત

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો  છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના  12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે  ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે […]

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખ્યો પત્ર, 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા કરી રજૂઆત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 27, 2020 | 7:53 PM

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો  છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના  12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે  ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ધંધા રોજગારને વેગ મળે અને વેપારીઓ નુકસાનની ભરપાઇ કરી શકે તે માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખવામાં આવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">