રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. […]

રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Follow Us:
| Updated on: Aug 12, 2020 | 1:49 PM

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. ભક્તો કોઈ મેળાવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ કે ભોજન સમારંભનું આયોજન કરી શકશે નહીં.

આ પણ વાંચો: ડાકોરમાં બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી, રણછોડરાયને રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન કરાવાશે અને લાલજીને સોનાના પારણામાં ઝુલાવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">