LRD ભરતી વિવાદ: સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા, આજે બપોરે અગ્રણીઓ સાથે કરાશે ચર્ચા
LRD ભરતી વિવાદમાં આખરે આજે સમાધાન થઇ શકે તેવી શકયતા છે. સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા છે. આજે બપોરે બંને પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરાશે. આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે Web Stories View more IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન […]
LRD ભરતી વિવાદમાં આખરે આજે સમાધાન થઇ શકે તેવી શકયતા છે. સરકારે બંને પક્ષના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા છે. આજે બપોરે બંને પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરાશે.
આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે
બિન અનામત વર્ગ અને અનામત વર્ગને અન્યાય ના થાય તેની કાળજી રાખવાની બાંયધરી આપવામાં આવી છે. જે અંગે બિનઅનામત વર્ગના મધ્યસ્થી યજ્ઞેશ દવેએ જાહેરાત કરી છે. આજે પરિપત્ર અને ભરતી વિવાદ બંને અંગે ચર્ચા થશે. બિનઅનામત સમિતિએ ચર્ચા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો