‘ગાંધીનગરની વાતો’ ભાગ-5: મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી? ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ

જે રીતે દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં લોકો હેરાન થયા હતા ગાંધીનગર (Gandhinagar) પણ એમાંથી બાકાત ન હતું. અહીંયા પણ સરકારી હોસ્પિટલો (Government Hosptial) અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી હતી,

‘ગાંધીનગરની વાતો’ ભાગ-5: મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી? ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 09, 2021 | 4:48 PM

ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણીના ફરી એકવાર બ્યુગલ વાગી ચૂક્યા છે, કોરોનાના કારણે સ્થગિત રખાયેલી ચૂંટણીની નવી તારીખો 6 સપ્ટેમ્બરે ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં 3 ઓક્ટોબરે મતદાન થશે, જોકે આ ચૂંટણીએ તમામ રાજકીય પક્ષો માટે litmus ટેસ્ટ સમાન છે. કારણકે કોરોનાની બીજી લહેર બાદ આ આ પ્રથમ ચૂંટણી છે. ત્યારે તમામ પાર્ટીઓ અત્યારથી જ જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

ચૂંટણી સમયે આ સવાલ થાય એ સ્વાભાવિક છે જો કે આ સવાલો એટલે પણ થઈ રહ્યા છે કેમકે કોરોના (Corona Virus)ની બીજી લહેર બાદ આ પ્રથમ ચૂંટણી છે. જે રીતે દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં લોકો હેરાન થયા હતા ગાંધીનગર (Gandhinagar) પણ એમાંથી બાકાત ન હતું. અહીંયા પણ સરકારી હોસ્પિટલો (Government Hosptial) અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી હતી, જો કે ભાજપ (BJP)ને વિશ્વાસ છે કે ગાંધીનગર ના વિકાસની વાત હોય કે કોરોનાની લડાઈની વાત હોય તમામમાં સરકાર અને ભાજપ સંગઠન લોકો વચ્ચે રહ્યું જ છે એટલે ફરી એક વાર ભાજપ પર લોકો વિશ્વાસ મુકશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

જો કે અત્યાર સુધી ભાજપ સીધી રીતે મનપા પર પોતાનો કબજો જમાવી શક્યું નથી એ વાત અલગ છે કે તળજોડની રાજનીતિથી ભાજપ અહીં સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. જો કે આજે પણ અનેક વિકાસના કામ ન થયા હોવાનો કોંગ્રેસ (Congress)નો આક્ષેપ છે. પાટનગરમાં પણ વીજળી, પાણી અને કેટલાક વિસ્તારમાં રોડની પણ સમસ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. મહત્વનું છે કે આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આપ (Aam Aadmi Party) પણ મેદાનમાં છે એ વાત અલગ છે કે તમામ વોર્ડમાં આપ દ્વારા પોતાના ઉમેદવાર ઉભા કરાયા નથી, પરંતુ હેલ્થ તેમજ શિક્ષણના મુદ્દે આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જશે.

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-4: ભાજપ ક્યાં ‘v’ ફેક્ટરથી ‘વિકટરી’ સુધી પહોંચવા માંગે છે?

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-3: ગાંધીનગર મનપામાં ઉમેદવારોના નામ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-2: ગાંધીનગરનું નવું સીમાંકન કોને ફળશે અને કોને નડશે?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">