PM Modi Mother passed away : પીએમ મોદીના માતા હીરા બાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI)માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.

PM Modi Mother passed away : પીએમ મોદીના માતા હીરા બાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી
દેશના મહાનુભાવોએ સંવેદના વ્યક્ત કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 9:47 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત મહાનુભાવોએ સાંત્વના આપી હતી.

શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીને ગળે મળી આપી સાંત્વના

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હીરા બાના અંતિમ ક્રિયા સમયે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ PMને ગળે મળીને હીરા બાના નિધન પર સંવેદના વ્યક્ત કરી#PMModiMother #PMModi #HeerabenModi #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/m9FeuaalNc

— Tv9 Gujarati (@tv9gujarati) December 30, 2022

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું, હીરાબાને આપી શ્રદ્ધાંજલિ-

 માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.

સી.આર.પાટીલે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ  માતૃદેવોભવની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">