‘નાગરિકોએ જે વિશ્વાસ રાખ્યો છે એને જાળવી રાખવો જરૂરી’, ભાજપ મેયર સમિટમાં PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar vallabhbhai patel) નેતૃત્વને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'સરદાર વલ્લભભાઈ પટેલ એક સમયે અમદાવાદના મેયર રહ્યા હતા. તેમણે દશકો પહેલા જે મ્યુનિસિપાલિટીમાં કામ કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.'

'નાગરિકોએ જે વિશ્વાસ રાખ્યો છે એને જાળવી રાખવો જરૂરી', ભાજપ મેયર સમિટમાં PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
Pm Modi virtually address to BJP mayor summit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 12:05 PM

Gandhinagar : બે દિવસીય ભાજપ શાસિત મેયર સમિટનો(Mayor summit)  ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના (JP Nadda) હસ્તે પ્રાંરભ થયો છે.આ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ભાજપના મેયર (BJP Mayor) અને ડે.મેયર  હાજર રહ્યા છે. સમિટના પ્રારંભ સાથે વડાપ્રધાન મોદીએ (PM Modi) વર્ચ્યુઅલી મેયરને માર્ગદર્શન પણ આપ્યુ. PM મોદીએ સંબોધનમાં  જણાવ્યુ કે, સામાન્ય નાગરિકોનો સંબધ સરકાર નામની વ્યવસ્થા સાથે થાય તો પહેલા પંચાયત અને નગર પંચાયતથી થાય છે. એટલે આ પ્રકારે વિચાર-વિમર્શ કરવાનું મહત્વ વધી જાય છે. શહેરના વિકાસને લઈ નાગરિકોએ જે વિશ્વાસ રાખ્યો છે એને જાળવી રાખવો જરૂરી છે.

આગામી 25 વર્ષનો રોડ-મેપ તૈયાર કરવામાં આવશે

વધુમા તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી સામાન્ય નાગરિકોને વિશ્વાસ રાખ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓના હાથમાં જ્યારે સતા આવે છે,ત્યારે લોકોના જીવનામાં કઠણાઈઓ દુર થાય છે અને વિકાસ યોગ્ય આયોજનમાં થાય છે. તો આ વિશ્વાસને જાળવી રાખવા તેમણે મેયરને હાકલ કરી.સાથે સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar vallabhbhai patel) નેતૃત્વને યાદ કરતા તેમણે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એક સમયે અમદાવાદના મેયર (AHmedabad mayor) પદે રહ્યા હતા અને ત્યાંથી તેઓ નાયબ વડાપ્રધાન સુધી પહોંચ્યા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તેમણે દશકો પહેલા જે મ્યુનિસિપાલિટીમાં કામ કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.આવનારી પેઢીમાં તમારી યોગ્ય છાપ બનાવવા તમારે એ દિશા કામ કરવુ જોઈએ.આ સાથે વડાપ્રધાને આગામી 25 વર્ષના રોડ-મેપ સાથે વિકાસ કરવાની દિશામાં મેયરને માર્ગદર્શન આપ્યુ હતુ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">