ગુજરાત સરકારનો શ્રમજીવીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ચાર સ્થાનોએ શ્રમિકો માટે બનશે આવાસ

ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ મસીહા માટે 12 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડના આધારે શ્રમિકોને આવાસ આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:44 PM

ગુજરાત(Gujarat)  સરકાર શ્રમજીવીઓ(Workers) માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મસીહા(Masiha)શરૂ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ હવે શ્રમિકોને મકાન(House)  મળશે.રાજ્યમાં 4 સ્થાનો પર શ્રમિકો માટે આવાસ બનાવવામાં આવશે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં PPE ધોરણે હોસ્ટેલ પણ બનાવવામાં આવશે.

આ હોસ્ટેલ માટે રાજ્યમાં 16 સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ મસીહા માટે 12 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડના આધારે શ્રમિકોને આવાસ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ બનાવવા પાછળ સરકારનો હેતુ શ્રમિકોને રાહત આપવાનો છે.અને આ પ્રોજેક્ટથી શ્રમિકોને અનેક લાભ પણ જશે..જેમ કે શ્રમિકોને કામના સ્થળે જ મકાન મળી રહેશે.જેથી તેમને આવવા જવામાં તકલીફ નહીં પડે.તો શ્રમિકોને કામના સ્થળે જ મકાન મળી રહેતા મુસાફરી ખર્ચ ઘટશે જેથી તેમને આર્થિક લાભ પણ મળી રહેશે. દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર, મધ્ય ગુજરાતના વડોદરા, સૌરાષ્ટ્રના વેરાવળ અ-ને મોરબી, જ્યારે અમદાવાદના સાણંદ નજીક આ હોસ્ટેલ બનાવાશે

આ પણ  વાંચો : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ વાંચો : ખેડૂતોએ નવેમ્બર માસમાં કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">