હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને તપાસ માટે બોપલ લઇ જવાશે

આ કેસના વધુ પુરાવા માટે આરોપીના પરિવારજનોની પૂછપરછ માટે તેમને ગાંધીનગર એલસીબી ખાતે બોલાવાશે. જયા પરિવારજનો પૂછપરછ કરવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 1:18 PM

હિના પેથાણી(Hina Pethani)હત્યા કેસના(Murder)આરોપી સચિન દીક્ષિતને(Sachin Dixit)આજે બોપલ લઈ જવામાં આવશે. જેમાં બોપલ( Bopal)-ઘુમા બાળકને રાખતા હોવાથી ત્યાંની તપાસ જરૂરી છે. તેમજ આજે આરોપીને વડોદરા નહિ લઈ જવાય.

આ ઉપરાંત આ કેસના વધુ પુરાવા માટે આરોપીના પરિવારજનોની પૂછપરછ માટે તેમને ગાંધીનગર એલસીબી ખાતે બોલાવાશે. જયા પરિવારજનો પૂછપરછ કરવામાં આવશે. જેમાં સચિનના માતા પિતા અને પત્નીને બોલાવાશે

તેમજ માત્ર 15 હજારના પગારમાં આરોપી સચિન બે ઘર ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. તેમજ આવતીકાલે આરોપી સચિનને વડોદરા લઈ જવાય તેવી શકયતા છે. તેમજ આરોપીની હજુ પણ પૂછપરછની જરૂરિયાત લાગતા તપાસ યથાવત રાખવામાં આવી છે.

આ ઉપરાંત સચિન દીક્ષિતના બે મોબાઈલ પોલીસ દ્વારા  કબજે કરવામાં આવ્યા છે. તેમજ મોબાઈલથી કરવામાં આવેલા ફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ હત્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાત કરી તેની માહિતી મેળવાશે. તેમજ હત્યા સમયે સચિન દીક્ષિતનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.

તેમજ મોબાઈલ લોકેશનને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા મેળવવા FSLની મદદ લઈ શકે છે. સચિન અને હિના કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટા આધારે મેળવી શકાશે.

આ પણ વાંચો :અરવલ્લીના વાત્રક ડેમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોના ફફડાટ 

આ પણ વાંચો :  રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">