ફરી એકવાર તલાટીઓએ સરકાર સામે બાંયો ચઢાવી, પડતર માગને લઇ આજથી હડતાળ પર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) સિવાય તમામ કામગીરીનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરશે.એટલું જ નહીં પંચાયતને તાળાબંધી કરી DDOને ચાવી સોંપશે.

ફરી એકવાર તલાટીઓએ સરકાર સામે બાંયો ચઢાવી, પડતર માગને લઇ આજથી હડતાળ પર
Talati strike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 11:18 AM

પોતાની વિવિધ પડતર માગોને લઇ ફરી એકવાર તલાટીઓએ (Talati) રાજ્ય સરકાર (gujaratસામે બાંયો ચઢાવી છે.આજથી રાજ્યમાં 8 હજાર 500 તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ (Strike) પર ઉતરશે.તમામ પંચાયતને (Gram Panchayat)  તાળાબંધી કરી તલાટીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરશે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) સિવાય તમામ કામગીરીનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરશે.એટલું જ નહીં પંચાયતને તાળાબંધી કરી DDOને ચાવી સોંપશે.તલાટીની હડતાળને પગલે ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તલાટી મહામંડળનું સરકારને અલ્ટિમેટમ

બીજી તરફ સમાધાન કરવા રાજ્ય સરકાર તલાટી મહામંડળને તેડું મોકલા માટે તૈયારી કરી રહી છે.જ્યાં સુધી પોતાની માંગ સ્વીકારમાં નહીં આવે ત્યાં સુધી તલાટીઓએ હડતાળ ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારી છે.તલાટીઓને આક્ષેપ છે કે નવ મહિના પહેલા સરકાર તમામ પ્રશ્નો ઉકેલાની ખાતરી આપી હતી.પરંતુ સરકારે હજી સુધી કોઇ માંગ સ્વીકારી નથી.એટલું જ નહીં 14 જુલાઇએ તલાટી મહામંડળે પત્ર લખી અલ્ટિમેટમ આપ્યું હતું કે જો પંદર દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">