Gujarat Corona Update : રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ, 100થી વધુ મૃત્યુ

Gujarat Corona Update : રાજ્યમાં એક્ટીવ કેસ 60 હજારને પાર થયા તો અત્યાર સુધીના કોરોનાના કુલ કેસ 4 લાખને પાર થયા છે.

Gujarat Corona Update :  રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ, 100થી વધુ મૃત્યુ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 8:19 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 18 એપ્રિલે પહેલીવાર કોરોનાના 10 હજાર હજાર કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે અને સાથે પહેલી વાર એક જ દિવસમાં કોરોનાના કારણે 100 થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે.

10,340 નવા કેસ, 110 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 18 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 10,340 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 110 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, મહાનગરો અને જિલ્લાઓ પ્રમાણે મૃત્યુઆંક જોઈએ તો

અમદાવાદમાં – 28 (1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં – 28 (4 મૃત્યુ જિલ્લામાં) રાજકોટમાં – 10 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં – 10 (2 મૃત્યુ જિલ્લામાં), સુરેન્દ્રનગર – 7 મૃત્યુ, જામનગરમાં – 6 (3 મૃત્યુ જિલ્લામાં), ગાંધીનગરમાં – 5 (4 મૃત્યુ જિલ્લામાં), ભરૂચમાં – 3

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બનાસકાંઠા, મહેસાણા મોરબી, સાબરકાંઠા માં 2-2 દર્દીઓના મૃત્યુ અને અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને ખેડામાં 1-1 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5377 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,04,569 થઇ છે.

અમદાવાદમાં 3641 અને સુરતમાં 1929 કેસ રાજ્યમાં આજે 18 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 3641, સુરતમાં 1929, રાજકોટમાં 683, વડોદરામાં 325, જામનગરમાં 234, ભાવનગરમાં 114, ગાંધીનગરમાં 71 અને જુનાગઢમાં 52 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદવાદમાં પહેલીવાર 3600 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

3981 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 18 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 3981 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,37,545 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 84.61 ટકા થયો છે.

એક્ટીવ કેસ વધીને 61,647 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 17 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 55,398 એક્ટીવ કેસ હતા, જે આજે 18 એપ્રિલે વધીને 61,647 થયા છે.જેમાં 329 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 61,318 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,17,468 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 18 અપ્રિલના દિવસે કુલ 1,17,468 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 88,80,954 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 14,07,058 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 65,901 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 43,966 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,02,88,012 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">