GSEB Result : ધોરણ 10 રિપીટરનું માત્ર 10 ટકા જ પરિણામ, માત્ર 30 હજાર વિદ્યાર્થી પાસ થયા

આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

GSEB Result : ધોરણ 10 રિપીટરનું માત્ર 10 ટકા જ પરિણામ, માત્ર 30 હજાર વિદ્યાર્થી પાસ થયા
GSEB Result: Only 10% result of standard 10 repeater
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 9:32 AM

આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. નોંધનીય છેકે માર્કશીટ માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે.

આ વરસે ધોરણ 10ના કુલ 3,26,505 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2,98,817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ જાહેર થયું છે.

ધોરણ 10 રિપીટર પરીક્ષાનું  કુલ પરિણામ માત્ર 10 ટકા જ આવ્યું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ વરસે ધોરણ 10માં 95, 696 વિદ્યાર્થીનીઓ અને 2,03,121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12, 201 વિદ્યાર્થીનીઓ અને 17, 811 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ પરીક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે. આ ઉપરાંત, 191 ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વિદ્યાર્થિનીઓએ બાજી મારી

નોંધનીય છેકે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89, 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78,215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19,032 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો 40,727 વિદ્યાર્થીનીઓમાંથી 35,439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં 12,564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે.  આ ઉપરાંત, 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.

ધોરણ 12 સાયન્સ (Science)પ્રવાહનું પરિણામ, વિદ્યાર્થિનીઓએ બાજી મારી તો છ દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ જાહેર થયું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને આ વરસે પરીક્ષા આપી હતી. જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

જ્યારે A ગ્રુપમાં 1425 માંથી 297 વિદ્યાર્થીનીઓ આ વરસે પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 માંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ આ વરસે પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે. આમ, આ વરસે પણ દરેક પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

આ પણ વાંચો : IND vs ENG: અશ્વિનને લઇને વિરાટ કોહલી કહ્યુ આમ, તો રવિન્દ્ર જાડેજાએ બહાર બેસવુ પડી શકે છે !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">