Gujarati NewsGujaratGandhinagar transfer of 79 gas officers by gujarat government
GANDHINAGAR : રાજ્યમાં IAS બાદ GAS અધિકારીઓની ફેરબદલ, એક સાથે 79 અધિકારીઓની બદલી કરવામાં આવી
GANDHINAGAR : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક સાથે 79 GAS અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે.
Surat: Major operation of Surat Rural SOG, exposes racket to sell cannabis worth crores of rupees fast
Follow Us:
GANDHINAGAR : રાજ્યના વહીવટી માળખામાં મોટું પરિવર્તન આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના GAS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક સાથે 79 GAS અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે. આ પહેલા રાજ્યમાં IAS અધકારીઓની બદલી કરવામાં આવી હતી.