Gandhinagar : કોરોના મૃતક સરકારી કર્મચારીના પરિજનોને સહાય ચૂકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે, રાજય સરકારનો નિર્ણય

કોરોના મૃતકના પરિજનોને સહાય ચૂકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે. આ બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સહાયની મંજૂરી આપવાની સત્તા જે-તે વિભાગના વડાને સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 10:42 PM

Gandhinagar : કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવાજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના મૃતકના પરિજનોને સહાય ચૂકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે. આ બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સહાયની મંજૂરી આપવાની સત્તા જે-તે વિભાગના વડાને સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણા વિભાગ પાસે હતી. માત્ર નાણા વિભાગ પાસે જ સત્તા હોવાના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો. કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પરિજનોને ઘણી રાહત મળશે.

 

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">