GANDHINAGAR : કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે સંભાળ્યો ચાર્જ, વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

ArjunSinh Chauhan ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના પ્રધાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 9:43 PM

GANDHINAGAR : રાજ્યમાં નવા પ્રધાનમંડળના પ્રધાનો એક બાદ એક વિધિવત રીતે પોતાના વિભાગનો ચાર્જ સંભાળી રહ્યાં છે ત્યારે કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે ચાર્જ સંભાળી લીધો છે. અર્જુનસિંહે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સંભાળતાની સાથે જ બેઠક યોજી હતી. તેમણે વિભાગના અધિકારીઓ સાથે ગામડાના વિકાસની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરી હતી અને સાથે જ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે તાકીદ કરી હતી. આ સાથે તેમણે વિભાગની કામગીરીની સમિક્ષા કરી હતી.

કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે ચાર્જ સંભાળવા અંગે ટ્વીટ કરીને લખ્યું, ” આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી તરિકે સંતોના આશીર્વાદ સાથે પદભાર સંભાળ્યો.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જી ના માર્ગદર્શનમાં સૌ સાથે મળીને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહીશું.”

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

આ પણ વાંચો : છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">