બરોડા ડેરી વિવાદ મુદ્દે બુધવારે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક

બરોડા ડેરીના ભાવફેર મુદ્દે હોબાળો થયા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને અક્ષય પટેલ મંગળવારે ગાંધીનગર સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:23 AM

વડોદરામાં બરોડા ડેરીમાં(Baroda Dairy)  ભાવફેરના મુદ્દે ભાજપના બે જુથ આમને સામને આવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે(CR Paatil)  મધ્યસ્થતા કરવાની ફરજ પડી છે. જેમાં બરોડા ડેરીના ભાવફેર મુદ્દે હોબાળો થયા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને અક્ષય પટેલ મંગળવારે ગાંધીનગર(Gandhinagar)  સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

જેમાં આ મુદ્દે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જ્યારે બુધવારે બરોડા ડેરીના સત્તાધીશોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. તેમજ ફરી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ડેરીના સત્તાધીશો અને નારાજ ધારાસભ્યો સાથે બેઠક થવાની છે. મંગળવારે બેઠક પૂર્ણ થયા બાદ કેતન ઈનામદારે મહત્વનું નિવેદન આપ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે આવતી કાલે ભાવફેર મુદ્દે સકારાત્મક નિર્ણય આવશે.

 

આ પણ વાંચો : ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યથાવત રહેશે મેઘમહેર 

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">