ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યો આદેશ

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.

| Updated on: Mar 23, 2021 | 7:57 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર વિધાનસભામાં પણ કોરોના વાઈરસના કેસોમાં વધારો નોંધાતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)એ આદેશ આપ્યો છે કે કોઈ પણ ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં. જો આજની જ વાત કરવામાં આવે તો અંદાજે 80 જેટલા લોકો અલગ અલગ પ્રધાન કે ધારાસભ્યને મળવા માટે વિધાનસભા આવ્યા હતા.

 

વિધાનસભામાં વધુ 3 ધારાસભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. અગાઉ પણ મુખ્યપ્રધાન સહિત ઘણા મંત્રી અને ધારાસભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે બહારના મુલાકાતીઓને વિધાનસભા ગૃહમાં ના આવવા માટેનો આદેશ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે.

 

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,45,377 કેસ છે. જેમાંથી 75% સક્રિય કેસ ફક્ત 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. દેશના કુલ સક્રિય કિસ્સાઓમાં મહારાષ્ટ્રનો જ 62.71% હિસ્સો છે. કેરળમાં 7.06% અને પંજાબમાં 5.39% સક્રિય કેસ છે.

 

આ પણ વાંચો: કોરોનાનો ભય : દેશમાં કોરોના ડબલિંગ સમય ગાળો 504 દિવસથી ઘટીને 202 દિવસ થયો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">