National Doctor’s Day : સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા, કહ્યું ડોક્ટરો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો દિવસ

સીએમ રૂપાણીએ તેમના ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ડો. બી.સી. રૉયની યાદમાં 1 જુલાઇના રોજ ડોકટર ડે મનાવવામાં આવે છે. તેમજ આજનો દિવસ એ ડોક્ટર પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનો દિવસ છે.

National Doctor’s Day : સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા, કહ્યું ડોક્ટરો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો દિવસ
સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 5:10 PM

ગુજરાતના સીએમ રૂપાણી(CM Rupani ) એ નેશનલ ડોક્ટર્સના ડેના  ડોકટરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોકટરો હંમેશા દેશમાં કોઇપણ મહામારી વચ્ચે સતત લોકોની સેવા કરવા તત્પર રહે છે. તેમજ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સામેની જંગમાં આ ડોક્ટર(Doctor)  સમુદાય લોકોની સેવા કરીને તેમના જીવ બચાવી રહ્યા છે. સીએમ રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ ડેના દિવસે કોરોનાની જંગમાં જીવ ગુમાવનાર ડોકટરોને પણ નમન કર્યું હતું.

સીએમ રૂપાણી(CM Rupani ) એ તેમના ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ડો. બી.સી. રૉયની યાદમાં 1 જુલાઇના રોજ ડોકટર ડે મનાવવામાં આવે છે. તેમજ આજનો દિવસ એ ડોક્ટર(Doctor) પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનો દિવસ છે. ડોકટર લોકોને સારવાર કરીને સાજા કરે છે.

કોરોના સામેની લડતને કોઇ જંગથી ઓછી આંકી શકાય નહિ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી કોરોના સામેની લડતને કોઇ જંગથી ઓછી આંકી શકાય નહિ. તેમજ ડોકટર આ જંગમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ બન્યા છે. તેમજ આપણે જાણીએ છીએ કોરોના વાયરસ એક છુપા દુશ્મન જેવો છે તેની સામે પણ આ ડોકટરો જંગ લડી રહ્યા છે અને દર્દીઓના જીવને બચાવી રહ્યા છે.કોરોનાની સારવાર વખતે સફેદ પીપીઇ કીટ પહેરીને ડોકટર પોતાના જીવનની પણ ચિંતા કરતાં નથી. તેમજ પોતાના પરિવારને પણ ભૂલી જાય છે અને સમાજની સેવામાં કાર્યરત રહે છે.

ગુજરાતમાં પણ લોકોના આરોગ્ય માટે અનેકવિધ યોજનાઓનો અમલ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ડૉક્ટર  રાત દિવસ લોકોની સેવામાં કાર્યરત છે. તેમણે નાગરિકોના જીવ બચાવવા માટે પોતાના જીવની કુરબાની આપી છે. આ ડોકટરોને હું નમન કરું છું.આ ઉપરાંત ગુજરાત રાજાએ પણ આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે. તેમજ ગુજરાતમાં પણ લોકોના આરોગ્ય માટે અનેકવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે શહેરી વિસ્તારમાં 108 ની સેવા 20 મિનિટના અને ગ્રામીણ વિસ્તારમાં 25 મિનિટમાં ઉપલબ્ધ છે.

સફળ ગુજરાત મોડેલની ઉપલબ્ધતા

ગુજરાતના નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે મા અમૃતમ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેમજ આના જ આધારે જયારે તેવો પીએમ બન્યા છે ત્યારે સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજનાના માધ્યમથી લોકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જે સફળ ગુજરાત મોડેલની ઉપલબ્ધતા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">